.
GURUTVA JYOTISH
A Part of  GURUTVA KARYALAY
Monthly Astrology Magazines
.
You Can Read In Monthly Rashi Phal, Panchang, Festivle Deatail, Auspicious Yog, Astrology, Numerology, Vastu, Mantra, Yantra, Tantra, Easy Remedy Etc, Related Article,
Non Profitable Publication  by Public Intrest Call us : 91+9338213418, 91+9238328785
Ad By : SWASTIK SOFTECH INDIA

Sunday 6 November 2011

આજનુ પંચાગ (5- Nov- 2011) વિક્રમ સંવત 2066-2067


 iAja ka Panchang (5- Nov- 2011), aaj ka panchang in hindi, aaj ka panchang 2011, aaj ka panchang com, today's panchang in hindi, today's panchang November 2011, today's auspicious time, today's rahu kalam, today's rahu kaal, aaja ka rahukal, today's choghadiya, today's choghadiya, today's chogadia, आज का पंचांग,
 Power By:  GURUTVA KARYALAY

આજનુ પંચાગ (5- Nov- 2011) વિક્રમ સંવત 2066-2067

તારીખ:
 5 નવેમ્બર  2011       Power By:GURUTVA KARYALAY


ર્ષ:
 વિક્રમ સંવત 2066-2067 Power By:GURUTVA KARYALAY

વાર
 રવિવાર

માસ:
 કારતક   

પક્ષ:
 સુદ   

તિથિ
 અગિયારસ 15:46 વાગ્યા પછી બારસ

ચંદ્ર
 કુંભ 12:31 વાગ્યા પછી મીન

ક્ષત્ર:
 પૂર્વ ભાદ્રપદ 19:14 વાગ્યા પછી ઉત્તર ભાદ્રપદ

યોગ:
 વ્યાઘાત  

રણ:
 વિષ્ટિ

સૂર્યોદય:
06:36 વાગ્યે

સૂર્યાસ્ત:
05:34 વાગ્યે

રાહુકાળ:
 04:30 से 06:00  (સંધ્યા) 
( રાહુકાલ માં શુભ કાર્યો કરવા વર્જિત ગણાય છે)P

તિથિ વિસ્તાર માં:
શ્રીહરિ પ્રબોધિની એકાદશી વ્રત, દેવઉઠી  એકાદશી, દેવઉઠી ગ્યારસ, દેવોત્થાન ઉત્સવ,   વિષ્ણુત્રિરાત્ર પૂર્ણ, તુલસી-વિવાહોત્સવ પ્રારંભ, ચાતુર્માસ વ્રત-નિયમ સમાપ્ત, ભીષ્મપંચક પ્રારંભ, કાલીદાસ જયંતી, સંત નામદેવ જયંતી,

વિશેષ યોગ:
 કાર્ય સિદ્ધિ યોગ (સાયં 6.58 થી આખીરાત)

યોગ ફળ:
 સિદ્ધિ યોગ કરેલ શુભ કાર્યો મીં નિશ્ચિત સફલતા પ્રાપ્ત થાય છે, આવુ શાસ્ત્રોક્ત વચન છે.

Visit Us:  http://gurutvakaryalay.blogspot.com/Call Us: 91+,9338213418, 91+9238328785,

Power By:  GURUTVA KARYALAY,  

Monday 18 April 2011

સંકટ મોચન હનુમાનાષ્ટક

sankat mocan hanumanashtak

|| સંકટ મોચન હનુમાનાષ્ટક ||

બાલ સમય રબિ ભક્ષિ લિયો તબ તીનહુઁ લોક ભયો અઁધિયારો|
તાહિ સોં ત્રાસ ભયો જગ કો યહ સંકટ કાહુ સોં જાત ન ટારો|
દેવન આનિ કરી બિનતી તબ છોડિ દિયો રબિ કષ્ટ નિવારો|
કો નહિં જાનત હૈ જગ મેં કપિ સંકટમોચન નામ તિહારો||૧||

બાલિ કી ત્રાસ કપીસ બસૈ ગિરિ જાત મહાપ્રભુ પંથ નિહારો|
ચૌંકિ મહા મુનિ સાપ દિયો તબ ચાહિય કૌન બિચાર બિચારો|
કૈ દ્વિજ રૂપ લિવાય મહાપ્રભુ સો તુમ દાસ કે સોક નિવારો|
કો નહિં જાનત હૈ જગ મેં કપિ સંકટમોચન નામ તિહારો||૨||

અંગદ કે સઁગ લેન ગયે સિય ખોજ કપીસ યહ બૈન ઉચારો|
જીવત ના બચિહૌ હમ સો જુ બિના સુધિ લાએ ઇહાઁ પગુ ધારો|
હેરિ થકે તટ સિંધુ સબૈ તબ લાય સિયા-સુધિ પ્રાન ઉબારો|
કો નહિં જાનત હૈ જગ મેં કપિ સંકટમોચન નામ તિહારો||૩||

રાવન ત્રાસ દઈ સિય કો સબ રાક્ષસિ સોં કહિ સોક નિવારો|
તાહિ સમય હનુમાન મહાપ્રભુ જાય મહા રજનીચર મારો|
ચાહત સીય અસોક સોં આગિ સુ દૈ પ્રભુ મુદ્રિકા સોક નિવારો|
કો નહિં જાનત હૈ જગ મેં કપિ સંકટમોચન નામ તિહારો||૪||

બાન લગ્યો ઉર લછિમન કે તબ પ્રાન તજે સુત રાવન મારો|
લૈ ગૃહ બૈદ્ય સુષેન સમેત તબૈ ગિરિ દ્રોન સુ બીર ઉપારો|
આનિ સજીવન હાથ દઈ તબ લછિમન કે તુમ પ્રાન ઉબારો|
કો નહિં જાનત હૈ જગ મેં કપિ સંકટમોચન નામ તિહારો||૫||

રાવન જુદ્ધ અજાન કિયો તબ નાગ કિ ફાઁસ સબૈ સિર ડારો|
શ્રીરઘુનાથ સમેત સબૈ દલ મોહ ભયો યહ સંકટ ભારો|
આનિ ખગેસ તબૈ હનુમાન જુ બંધન કાટિ સુત્રાસ નિવારો|
કો નહિં જાનત હૈ જગ મેં કપિ સંકટમોચન નામ તિહારો||૬||

બંધુ સમેત જબૈ અહિરાવન લૈ રઘુનાથ પતાલ સિધારો|
દેબિહિં પૂજિ ભલી બિધિ સોં બલિ દેઉ સબૈ મિલિ મંત્ર બિચારો|
જાય સહાય ભયો તબ હી અહિરાવન સૈન્ય સમેત સઁહારો|
કો નહિં જાનત હૈ જગ મેં કપિ સંકટમોચન નામ તિહારો||૭||

કાજ કિયો બડ઼્અ દેવન કે તુમ બીર મહાપ્રભુ દેખિ બિચારો|
કૌન સો સંકટ મોર ગરીબ કો જો તુમસોં નહિં જાત હૈ ટારો|
બેગિ હરો હનુમાન મહાપ્રભુ જો કુછ સંકટ હોય હમારો|
કો નહિં જાનત હૈ જગ મેં કપિ સંકટમોચન નામ તિહારો||૮||

|| દોહા ||
લાલ દેહ લાલી લસે અરૂ ધરિ લાલ લઁગૂર|
બજ્ર દેહ દાનવ દલન જય જય જય કપિ સૂર||

|| ઇતિ સંકટમોચન હનુમાનાષ્ટક સમ્પૂર્ણ ||

બજરંગ બાણ

Bajrang Baan
|| બજરંગ બાણ ||

|| દોહા ||

નિશ્ચય પ્રેમ પ્રતીતિ તે, બિનય કરૈં સનમાન|
તેહિ કે કારજ સકલ શુભ, સિદ્ધ કરૈં હનુમાન||

|| ચૌપાઈ ||

જય હનુમંત સંત હિતકારી | સુન લીજૈ પ્રભુ અરજ હમારી||
જન કે કાજ બિલંબ ન કીજૈ| આતુર દૌરિ મહા સુખ દીજૈ||

જૈસે કૂદિ સિંધુ મહિપારા | સુરસા બદન પૈઠિ બિસ્તારા||
આગે જાય લંકિની રોકા | મારેહુ લાત ગઈ સુરલોકા||

જાય બિભીષન કો સુખ દીન્હા| સીતા નિરખિ પરમપદ લીન્હા||
બાગ ઉજારિ સિંધુ મહઁ બોરા | અતિ આતુર જમકાતર તોરા||

અક્ષય કુમાર મારિ સંહારા | લૂમ લપેટિ લંક કો જારા||
લાહ સમાન લંક જરિ ગઈ | જય જય ધુનિ સુરપુર નભ ભઈ||

અબ બિલંબ કેહિ કારન સ્વામી| કૃપા કરહુ ઉર અંતરયામી||
જય જય લખન પ્રાન કે દાતા| આતુર હ્વૈ દુખ કરહુ નિપાતા||

જૈ હનુમાન જયતિ બલ-સાગર| સુર-સમૂહ-સમરથ ભટ-નાગર||
ૐ હનુ હનુ હનુ હનુમંત હઠીલે| બૈરિહિ મારુ બજ્ર કી કીલે||

ૐ હ્નીં હ્નીં હ્નીં હનુમંત કપીસા| ૐ હું હું હું હનુ અરિ ઉર સીસા||
જય અંજનિ કુમાર બલવંતા | શંકરસુવન બીર હનુમંતા||

બદન કરાલ કાલ-કુલ-ઘાલક| રામ સહાય સદા પ્રતિપાલક||
ભૂત, પ્રેત, પિસાચ નિસાચર | અગિન બેતાલ કાલ મારી મર||

ઇન્હેં મારુ, તોહિ સપથ રામ કી| રાખુ નાથ મરજાદ નામ કી||
સત્ય હોહુ હરિ સપથ પાઇ કૈ| રામ દૂત ધરુ મારુ ધાઇ કૈ||

જય જય જય હનુમંત અગાધા| દુખ પાવત જન કેહિ અપરાધા||
પૂજા જપ તપ નેમ અચારા| નહિં જાનત કછુ દાસ તુમ્હારા||

બન ઉપબન મગ ગિરિ ગૃહ માહીં| તુમ્હરે બલ હૌં ડરપત નાહીં||
જનકસુતા હરિ દાસ કહાવૌ| તાકી સપથ બિલંબ ન લાવૌ||

જૈ જૈ જૈ ધુનિ હોત અકાસા| સુમિરત હોય દુસહ દુખ નાસા||
ચરન પકરિ, કર જોરિ મનાવૌં| યહિ ઔસર અબ કેહિ ગોહરાવૌં||

ઉઠુ, ઉઠુ, ચલુ, તોહિ રામ દુહાઈ| પાયઁ પરૌં, કર જોરિ મનાઈ||
ૐ ચં ચં ચં ચં ચપલ ચલંતા| ૐ હનુ હનુ હનુ હનુ હનુમંતા||

ૐ હં હં હાઁક દેત કપિ ચંચલ| ૐ સં સં સહમિ પરાને ખલ-દલ||
અપને જન કો તુરત ઉબારૌ| સુમિરત હોય આનંદ હમારૌ||

યહ બજરંગ-બાણ જેહિ મારૈ| તાહિ કહૌ ફિરિ કવન ઉબારૈ||
પાઠ કરૈ બજરંગ-બાણ કી| હનુમત રક્ષા કરૈ પ્રાન કી||

યહ બજરંગ બાણ જો જાપૈં| તાસોં ભૂત-પ્રેત સબ કાપૈં||
ધૂપ દેય જો જપૈ હમેસા| તાકે તન નહિં રહૈ કલેસા||

|| દોહા ||

ઉર પ્રતીતિ દૃઢ્ સરન હ્વૈ, પાઠ કરૈ ધરિ ધ્યાન|
બાધા સબ હર, કરૈં સબ કામ સફલ હનુમાન||

આઞ્જનેય ત્રિકાલ વંદનં

આજ્જ્નેય ત્રિકાલ વંદનં

આઞ્જનેય ત્રિકાલ વંદનં
પ્રાતઃ સ્મરામિ હનુમન્ અનન્તવીર્યં શ્રી રામચન્દ્ર ચરણામ્બુજ ચંચરીકમ્ |
લંકાપુરીદહન નન્દિતદેવવૃન્દં સર્વાર્થસિદ્ધિસદનં પ્રથિતપ્રભાવમ્ ||
માધ્યમ્ નમામિ વૃજિનાર્ણવ તારણૈકાધારં શરણ્ય મુદિતાનુપમ પ્રભાવમ્ |
સીતાધિ સિંધુ પરિશોષણ કર્મ દક્ષં વંદારુ કલ્પતરું અવ્યયં આઞ્જ્નેયમ્ ||
સાયં ભજામિ શરણોપ સ્મૃતાખિલાર્તિ પુઞ્જ પ્રણાશન વિધૌ પ્રથિત પ્રતાપમ્ |
અક્ષાંતકં સકલ રાક્ષસ વંશ ધૂમ કેતું પ્રમોદિત વિદેહ સુતં દયાલુમ્ ||
 

હનુમાનજી કી આરતી

Hanuman ji ki arti, gujrati
હનુમાનજી કી આરતી

મંગલ મૂરતી મારુત નંદન
સકલ અમંગલ મૂલ નિકંદન
પવનતનય સંતન હિતકારી
હૃદય બિરાજત અવધ બિહારી
માતુ પિતા ગુરૂ ગણપતિ સારદ
શિવ સમેઠ શંભૂ શુક નારદ
ચરન કમલ બિન્ધૌ સબ કાહુ
દેહુ રામપદ નેહુ નિબાહુ
જૈ જૈ જૈ હનુમાન ગોસાઈં
કૃપા કરહુ ગુરુ દેવ કી નાઈં
બંધન રામ લખન વૈદેહી
યહ તુલસી કે પરમ સનેહી
॥ સિયાવર રામચંદ્રજી કી જય ॥

હનુમાન ચાલીસા (Hanuman Chalisa)

Hanuman Chalisa in Gujrati

॥ હનુમાન ચાલીસા ॥
દોહા
શ્રીગુરુ ચરન સરોજ રજ નિજ મનુ મુકુરુ સુધારિ ।
બરનઊઁ રઘુબર બિમલ જસુ જો દાયકુ ફલ ચારિ ॥
બુદ્ધિહીન તનુ જાનિકે સુમિરૌં પવનકુમાર ।
બલ બુદ્ધિ બિદ્યા દેહુ મોહિં હરહુ કલેસ બિકાર ॥

ચૌપાઈ
જય હનુમાન જ્ઞાન ગુન સાગર । જય કપીસ તિહુઁ લોક ઉજાગર ॥
રામ દૂત અતુલિત બલ ધામા । અંજનિપુત્ર પવનસુત નામા ॥
મહાબીર બિક્રમ બજરંગી । કુમતિ નિવાર સુમતિ કે સંગી ॥
કંચન બરન બિરાજ સુબેસા । કાનન કુંડલ કુંચિત કેસા ॥
હાથ બજ્ર ઔ ધ્વજા બિરાજૈ । કાઁધે મૂઁજ જનેઊ સાજૈ ॥

સંકર સુવન કેસરીનંદન । તેજ પ્રતાપ મહા જગ બંદન ॥
વિદ્યાવાન ગુની અતિ ચાતુર । રામ કાજ કરિબે કો આતુર ॥
પ્રભુ ચરિત્ર સુનિબે કો રસિયા । રામ લખન સીતા મન બસિયા ॥
સૂક્ષ્મ રૂપ ધરિ સિયહિં દિખાવા । બિકટ રૂપ ધરિ લંક જરાવા ॥
ભીમ રૂપ ધરિ અસુર સઁહારે । રામચંદ્ર કે કાજ સઁવારે ॥

લાય સજીવન લખન જિયાયે । શ્રીરઘુબીર હરષિ ઉર લાયે ॥
રઘુપતિ કીન્હી બહુત બડ઼ાઈ । તુમ મમ પ્રિય ભરતહિ સમ ભાઈ ॥
સહસ બદન તુમ્હરો જસ ગાવૈં । અસ કહિ શ્રીપતિ કંઠ લગાવૈં ॥
સનકાદિક બ્રહ્માદિ મુનીસા । નારદ સારદ સહિત અહીસા ॥
જમ કુબેર દિગપાલ જહાઁ તે । કબિ કોબિદ કહિ સકે કહાઁ તે ॥

તુમ ઉપકાર સુગ્રીવહિં કીન્હા । રામ મિલાય રાજ પદ દીન્હા ॥
તુમ્હરો મંત્ર બિભીષન માના । લંકેસ્વર ભએ સબ જગ જાના ॥
જુગ સહસ્ત્ર જોજન પર ભાનૂ । લીલ્યો તાહિ મધુર ફલ જાનૂ ॥
પ્રભુ મુદ્રિકા મેલિ મુખ માહીં । જલધિ લાઁઘિ ગયે અચરજ નાહીં ॥
દુર્ગમ કાજ જગત કે જેતે । સુગમ અનુગ્રહ તુમ્હરે તેતે ॥

રામ દુઆરે તુમ રખવારે । હોત ન આજ્ઞા બિનુ પૈસારે ॥
સબ સુખ લહૈ તુમ્હારી સરના । તુમ રચ્છક કાહૂ કો ડર ના ॥
આપન તેજ સમ્હારો આપૈ । તીનોં લોક હાઁક તેં કાઁપૈ ॥
ભૂત પિસાચ નિકટ નહિં આવૈ । મહાબીર જબ નામ સુનાવૈ ॥
નાસૈ રોગ હરૈ સબ પીરા । જપત નિરંતર હનુમત બીરા ॥

સંકટ તેં હનુમાન છુડ઼ાવૈ । મન ક્રમ બચન ધ્યાન જો લાવૈ ॥
સબ પર રામ તપસ્વી રાજા । તિન કે કાજ સકલ તુમ સાજા ॥
ઔર મનોરથ જો કોઈ લાવૈ । સોઈ અમિત જીવન ફલ પાવૈ ॥
ચારોં જુગ પરતાપ તુમ્હારા । હૈ પરસિદ્ધ જગત ઉજિયારા ॥
સાધુ સંત કે તુમ રખવારે । અસુર નિકંદન રામ દુલારે ॥

અષ્ટ સિદ્ધિ નૌ નિધિ કે દાતા । અસ બર દીન જાનકી માતા ॥
રામ રસાયન તુમ્હરે પાસા । સદા રહો રઘુપતિ કે દાસા ॥
તુમ્હરે ભજન રામ કો પાવૈ । જનમ જનમ કે દુખ બિસરાવૈ ॥
અંત કાલ રઘુબર પુર જાઈ । જહાઁ જન્મ હરિભક્ત કહાઈ ॥
ઔર દેવતા ચિત્ત ન ધરૈઇ । હનુમત સેઈ સર્બ સુખ કરૈઇ ॥

સંકટ કટૈ મિટૈ સબ પીરા ॥ જો સુમિરૈ હનુમત બલબીરા ॥
જૈ જૈ જૈ હનુમાન ગોસાઈં । કૃપા કરહુ ગુરુ દેવ કી નાઈં ॥
જો સત બાર પાઠ કર કોઈ । છૂટહિ બંદિ મહા સુખ હોઈ ॥
જો યહ પઢ઼ૈ હનુમાન ચલીસા । હોય સિદ્ધિ સાખી ગૌરીસા ॥
તુલસીદાસ સદા હરિ ચેરા । કીજૈ નાથ હૃદય મઁહ ડેરા ॥

દોહા
પવનતનય સંકટ હરન મંગલ મૂરતિ રૂપ ।
રામ લખન સીતા સહિત હૃદય બસહુ સુર ભૂપ ॥

Wednesday 6 April 2011

હનુમાનજી નો પરિચય

હનુમાનજી એ હિંદુ ધર્મના લોકપ્રિય મહાકાવ્ય રામાયણ માં મહત્વપૂર્ણ વ્યક્તિયોં માથી એક છે. હનુમાનજી ને રુદ્રાવતાર(અર્થાત ભગવાન શિવ ના અવતાર) માનવામા આવે છે. હનુમાનજી બલ અને બુદ્ધિ ના દાતા કહેવાય છે.
HANUMAN BHAKTI

હનુમાનજીનો જન્‍મ ચૈત્રી પૂનમને દિવસે થયો હતો, એટલા માટે આ દિવસને હનુમાન જયંતી તરીકે ઉજવણી કરવા મા આવે છે. શ્રી હનુમાનજી ને વીર પ્રાજ્ઞ, રાજનીતિમાં નિપુણ માનવામા આવે છે.
હનુમાનજી વિદ્વતા, બુધ્ધિ, રાજનીતિ, માનસશાસ્‍ત્ર, તત્‍વજ્ઞાવગેરે સર્વગુણોથી સં૫ન્‍ન માનવામા આવે છે..
આવા સર્વજ્ઞ હનુમાનજી ના ભકતને કોઈ દુઃખ, કષ્ટ, વિપતિઓનો સામનો કરવો પડે ખરો? તેથી જ શ્રી રામની સફળતાઓમાં મારુતિનંદન હનુમાનજીનુ અદ્વિતીય યોગદાન હતુ. હનુમાનજી સર્વગુણસંપન્‍ન હોવાં છતાં તેમનામાં લેશ માત્ર અભિમાનનો ભાવ નથી. હનુમાનજી હંમેશા શ્રી રામની ભકિતમાં લિન રહે છે. જયાંરે ભગવાન રામ જીવનનાં સૌથી વધુ વિ૫ત્તિ કાળમાં હતા ત્યારે હનુમાનજી ભગવાન રામને મળયા હતા. શ્રીરામે સીતાજી ને શોધ વાનું મુશ્કિલ કાર્ય હનુમાનજીને સોંપ્‍યું હતું તે તેમણે આકાર્યા પૂર્ણ કર્યુ હતું.
શ્રી રામને હનુમાનજી ઉપર પૂર્ણ વિશ્‍વાસ રાખ્યો હતો. તેથી જ જયાંરે વિભીષણનો સ્‍વીકાર કરવો કે ન કરવો તે મુંઝચણમાં પડેલા શ્રીરામે સુગ્રીવનાં અભિપ્રાયને જાણીને પણ હનુમાનજીના મંતવ્‍યનો સ્‍વીકાર કર્યો હતો. કારણ કે શ્રીરામ માટે હનુમાનજી માત્ર એક ભકત તરીકે જ નહોતા રામજી જાણતા હતા કે હનુમાનજી માં માણસને પારખવાની અદભુત શકિત છે.
શાસ્ત્રો ના મત અનુશાર હનુમાનજીએ સીતાજીને અશોક વાટીકામાં આત્‍મહત્‍યા કર્યા અટકાવ્‍યા હતા.
હનુમાનજી માત્ર એક વિદ્વાન જ નહિ, એક વીર યોદ્ધા તરિકે પણ ઓળખાયા.
હનુમાનજીમાં કોઇપણ કાર્ય બુધ્ધિ પુર્વક હાથ ધરવાની સમજદારી હતી. માટે હનુમાનજી એ એકલા રાવણની આખી લંકા સળગાવી નાખી હતી.
હનુમાનજી શ્રીરામના કોઈ પણ મહત્‍વનાં કાર્યો અને મહત્વપૂર્ણ ક્ષણોમાં હંમેશા સાથે જ રેહતા હતા. ઇન્‍દ્રજીતનાં બાણથી મરણશૈયા ઉપર પડેલા લક્ષ્‍મણને સંજિવની ઔષધી લાવીને હનુમાનજીએ જ બચાવેલા.
રાવણનો યુધ્‍ધમાં નાશ થયો તે સમાચાર સીતાજીને આપ‍વા શ્રીરામ હનુમાનજીને જ મોકલેલા હતા,
શ્રી હનુમાનજીનાં અદ્દભૂત કાર્યોથી ગદગદ થયેલા શ્રીરામે રામાયણમાં એક જગ્‍યાએ કહયું છે,
મારુતી તમારા મારા ઉપરનાં અસંખ્‍ય ઉપકારનો બદલો માત્ર પ્રાણ ન્‍યોછાવર કરીને પણ હું વાળી શકુ તેમ નથી.
હનુમાન શંકરનાં ૧૧મા અવતાર હતા. જે સાત અમર મહાનુભાવો પૈકીનાં એક છે અને આ કળીયુગમાં સાક્ષાત દેવ ગણવામા આવે છે.

જ્યોતિષવિદ્યા કોને કહેવાય છે?

જ્યોતિષવિદ્યા ની વ્યવસ્થા, પરંપરા, અને માન્યતા ઓનો એક મોટો સમૂહ છે, જે આકાશીય પદાર્થોની સંરચનાની સંબંધિત સ્થિતિ અને તેને લગતી જાણકારી થી માણસનુ વ્યક્તિત્વ અને તેને લગતી બાબતો અને અન્ય માહિતી પૂરી પાડી શકે છે.

જ્યોતિષીઓ માને છે કે આકાશી ગ્રહ, નક્ષત્રો ની ગતિ અને સ્થિતિઓ પૃથ્વી પરના જનજીવન પર સીધો પ્રભાવ પાડે છે. તેને લગતી માહિતીઓ માનવ પર અનુભવાયેલી ઘટનાઓને મળતી આવે છે. આધુનિક જ્યોતિષીઓ જ્યોતિષવિદ્યાને એક સંકેતાત્મક ભાષા અથવા કલાના સ્વરૂપ અથવા અનુમાનના હિસાબે ઓળખાવે છે. આ વ્યાખ્યાઓમાં તફાવત હોવા છતા જ્યોતિષ માં સર્વસામાન્ય માન્યતા એ છે કે આકાશી પદાર્થોની ગોઠવણી ભૂતકાળના અને વર્તમાન ઘટનાઓના અર્થઘટનમાં અને ભવિષ્યની આગાહીમાં સહાયરૂપ નીવડી શકે છે. વૈજ્ઞાનિકો જ્યોતિષવિદ્યાને ખોટી માન્યતા પર આધારિત વિજ્ઞાન અથવા અંધશ્રદ્ધા તરીકે ગણે છે.

અસંખ્ય પરંપરાઓ અને પદ્ધતિઓ કે જે જ્યોતિષીય ખ્યાલ અપનાવે છે તેનો ઉદભવ ત્રીજી સહસ્ત્રાબ્દીના પ્રારંભમાં અનુભવાયો હતો. જ્યોતિષવિદ્યાએ સંસ્કૃતિને આકાર આપવામાં અગત્યનો ભાગ ભજવ્યો હતો, અગાઉની ખગોળશાસ્ત્ર, વેદો,અને વિવિધ પ્રણાલિઓ ઇતિહાસમાં જોવા મળે છે. હકીકતમાં, જ્યોતિષવિદ્યા અને ખગોળશાસ્ત્રમાં ઘણી વાર આધુનિક યુગ પહેલા અસ્પષ્ટતા હતી, આગાહીયુક્ત અને અનુમાનીત જાણકારીની ઇચ્છા ખગોળવિદ્યાને લગતા નિરીક્ષણો માટે અનેક પ્રેરણારૂપ પરિબળોમાંના એ હતા. 18મી સદી સુધીમાં પાછો આ વિદ્યાનુ ચલણ વધ્યું તે પછીના સમય મા ખગોળશાસ્ત્ર જ્યોતિષી અલગ પડવા લાગ્યા હતા. આખરે, ખગોળશાસ્ત્ર પોતાની રીતે જ્યોતિષી અસરોની કાળજી કર્યા વિના જ્યોતિષીય ઉદ્દેશો અને અસાધારણતાના પ્રયોગમૂલક અભ્યાસ તરીકે અલગ પ્રસ્થાપિત થયું હતું.

Saturday 12 March 2011

હોળી પ્રક્ટ્યા પછી સમાપ્ત થસે હોળાષ્ટક

होलाष्टक महत्व, होळाष्टक महत्व, હોલાષ્ટક મહત્વ, હોળાષ્ટક મહત્વ, ಹೋಲಾಷ್ಟಕ ಮಹತ್ವ, ಹೋಳಾಷ್ಟಕ ಮಹತ್ವ, ஹோலாஷ்டக மஹத்வ, ஹோளாஷ்டக மஹத்வ, హోలాష్టక మహత్వ, హోళాష్టక మహత్వ, ഹോലാഷ്ടക മഹത്വ, ഹോളാഷ്ടക മഹത്വ, ਹੋਲਾਸ਼੍ਟਕ ਮਹਤ੍ਵ, ਹੋਲ਼ਾਸ਼੍ਟਕ ਮਹਤ੍ਵ, হোলাষ্টক মহত্ৱ, হোলাষ্টক মহত্ৱ, holAShTaka mahatva, hoLAShTaka mahatva, ହୋଲାଷ୍ଟକ ମହତ୍ବ, ହୋଲାଷ୍ଟକ ମହତ୍ବ, होली २०११, होळी २०११, होलि २०११, होळि २०११, હોલી ૨૦૧૧, હોળી ૨૦૧૧, હોલિ ૨૦૧૧, હોળિ ૨૦૧૧, ಹೋಲೀ ೨೦೧೧, ಹೋಳೀ ೨೦೧೧, ಹೋಲಿ ೨೦೧೧, ಹೋಳಿ ೨೦೧೧, ஹோலீ ௨0௧௧, ஹோளீ ௨0௧௧, ஹோலி ௨0௧௧, ஹோளி ௨0௧௧, హోలీ ౨౦౧౧, హోళీ ౨౦౧౧, హోలి ౨౦౧౧, హోళి ౨౦౧౧, ഹോലീ ൨൦൧൧, ഹോളീ ൨൦൧൧, ഹോലി ൨൦൧൧, ഹോളി ൨൦൧൧, ਹੋਲੀ ੨੦੧੧, ਹੋਲ਼ੀ ੨੦੧੧, ਹੋਲਿ ੨੦੧੧, ਹੋਲ਼ਿ ੨੦੧੧, হোলী ২০১১, হোলী ২০১১, হোলি ২০১১, হোলি ২০১১, holI 2011, hoLI 2011, holi 2011, hoLi 2011, Holashtak, holastakam, Holashtak 2011, holastak-2011,

હોળી પ્રક્ટ્યા પછી સમાપ્ત થસે હોળાષ્ટક

મૂળ લેખ સાભાર: गुरुत्व कार्यालय
ભાષાંતર સાભાર: સ્વસ્તિક સોફ્ટેક ઈન્ડિયા
http://gurutvakaryalay.blogspot.com/  
ભાષાંતર સાભાર: સ્વસ્તિક સોફ્ટેક ઈન્ડિયા

આ વર્ષે 12 માર્ચ શનિવાર થી હોળાષ્ટક નો પ્રારંભ થઈ રહયો છે, હોળાષ્ટક 19 માર્ચ ફાગન પૂર્ણિમા ના દિવસે સૂર્યાસ્ત પછી હોળી પ્રક્ટ્યા પછી સમાપ્ત થસે.
શાસ્ત્રીય મત થી હોળાષ્ટક દરમ્યાન દરેક પ્રકાર ના શુભ કાર્ય વર્જિત રહેશે. કારણકે આ દરમ્યાન નારાયણ ભક્ત પ્રહ્લાદ નુ અધિગ્રહણ થયુ હતુ આમટે આ સમય અશુભ માનવા માં આવે છે.
હોળાષ્ટક નુ મહત્વ શુ છેં?
હોળી ના આઠ દિવસ પૂર્વ હોળાષ્ટક પ્રારંભ થઈ જાય છે.
એવી માન્યતાઓં છે કે આ આઠ દિવસો માં
  • ફાગન શુક્લ આઠમ ના દિવસે ચંદ્રમાં નુ રુપ ઉગ્ર હોય છે.
  • ફાગન શુક્લ નૌમ ના દિવસે સૂર્ય નુ રુપ ઉગ્ર હોય છે.
  • ફાગન શુક્લ દશમી ના દિવસે શનિ નુ રુપ ઉગ્ર હોય છે.
  • ફાગન શુક્લ અગ્યારસ ના દિવસે શુક્ર નુ રુપ ઉગ્ર હોય છે.
  • ફાગન શુક્લ બારસ ના દિવસે ગુરુ નુ રુપ ઉગ્ર હોય છે.
  • ફાગન શુક્લ તેરસ ના દિવસે બુધ નુ રુપ ઉગ્ર હોય છે.
  • ફાગન શુક્લ ચૌદશ ના દિવસે મંગળ નુ રુપ ઉગ્ર હોય છે.
  • અને ફાગન શુક્લ પૂર્ણિમા ના દિવસે રાહુ નુ રુપ ઉગ્ર હોય છે.
માટે આ સમય ગાળા દરમ્યાન શુભ કાર્યો કરવાથી અશુભ ફળ પ્રાપ્ત થાય છે, એટલે અમારા પૂર્વજો એ આ સમય મા શુભ કાર્યો કરવા વજિત માન્યા છે.

હોળાષ્ટક એને માન્યતા

होलाष्टक मान्यता, होळाष्टक मान्यता, હોલાષ્ટક માન્યતા, હોળાષ્ટક માન્યતા, ಹೋಲಾಷ್ಟಕ ಮಾನ್ಯತಾ, ಹೋಳಾಷ್ಟಕ ಮಾನ್ಯತಾ, ஹோலாஷ்டக மாந்யதா, ஹோளாஷ்டக மாந்யதா, హోలాష్టక మాన్యతా, హోళాష్టక మాన్యతా, ഹോലാഷ്ടക മാന്യതാ, ഹോളാഷ്ടക മാന്യതാ, ਹੋਲਾਸ਼੍ਟਕ ਮਾਨ੍ਯਤਾ, ਹੋਲ਼ਾਸ਼੍ਟਕ ਮਾਨ੍ਯਤਾ, হোলাষ্টক মান্যতা, হোলাষ্টক মান্যতা, holAShTaka mAnyatA, hoLAShTaka mAnyatA, ହୋଲାଷ୍ଟକ ମାନ୍ଯତା, ହୋଳାଷ୍ଟକ ମାନ୍ଯତା, Holashtak, holastakam, Holashtak 2011, holastak-2011, होली २०११, होळी २०११, होलि २०११, होळि २०११, હોલી ૨૦૧૧, હોળી ૨૦૧૧, હોલિ ૨૦૧૧, હોળિ ૨૦૧૧, ಹೋಲೀ ೨೦೧೧, ಹೋಳೀ ೨೦೧೧, ಹೋಲಿ ೨೦೧೧, ಹೋಳಿ ೨೦೧೧, ஹோலீ ௨0௧௧, ஹோளீ ௨0௧௧, ஹோலி ௨0௧௧, ஹோளி ௨0௧௧, హోలీ ౨౦౧౧, హోళీ ౨౦౧౧, హోలి ౨౦౧౧, హోళి ౨౦౧౧, ഹോലീ ൨൦൧൧, ഹോളീ ൨൦൧൧, ഹോലി ൨൦൧൧, ഹോളി ൨൦൧൧, ਹੋਲੀ ੨੦੧੧, ਹੋਲ਼ੀ ੨੦੧੧, ਹੋਲਿ ੨੦੧੧, ਹੋਲ਼ਿ ੨੦੧੧, হোলী ২০১১, হোলী ২০১১, হোলি ২০১১, হোলি ২০১১, holI 2011, hoLI 2011, holi 2011, hoLi 2011,

 
હોલાષ્ટક એને માન્યતા

ભાષાંતર સાભાર: સ્વસ્તિક સોફ્ટેક ઈન્ડિયા

 
હળી નો ઉત્સવ ફાગણ માસ ની પૂર્ણિમા એ મનાવવા મા આવે છે.
એટલા માટે હોળી ના આઠ દિવસ પહેલા થી હોળાષ્ટક માનવા મા આવે છે.
શાસ્ત્રીય માન્યતાઓં પ્રમાણે હોળાષ્ટક મા કોઈ પણ નવુ કાર્ય, શુભ કાર્ય અથવા કોઈ પણ માંગલિક કાર્ય કરવુ ઉચિત નથી ગણાતુ.
  • હોળાષ્ટક હોળી પ્રક્ટાવ્ય(હોળીકા દહન) પછી સમાપ્ત થાય છે.
  • હોળાષ્ટક દરમ્યાન હિંદૂ સંસ્કૃતિ ના ૧૬ સંસકારો વર્જિત માનવામા આવે છે.
  • એવુ માનવામા આવે છે કે હોળી ના આઠ દિવસ પહેલા ના દિવસો મોટેભાગે અમંગલ પ્રદાન કરતા હોય છે.
  • દેશના અમુક ભાગ ના લોકો હોળાષ્ટક ને નથી માનતા.
  • એવી માન્યતાઓ છે કોય તીર્થસ્થાન જેવાકે, શતરુદ્રા, વિપાશા, ઇરાવતી અને પુષ્કર સરોવર ને છોડી ને બાકીનાં સ્થાનો પર હોળાષ્ટક નો અશુભ પ્રભાવ નથી પડતો. એટલે અન્ય સ્થાનો પર બધી જગ્યાએ વિવાહ જેવા માંગલિક અને શુભ કાર્ય કોઈ પણ જાતની પરેશાનિ વગર થઈ સહકે છે.
પરંતુ શાસ્ત્રીય માન્યતાઓં મુજબ હોળાષ્ટક દરમ્યાન શુભ કાર્ય વર્જિત માનવા મા આવે છે.

Wednesday 2 March 2011

શિવાપરાધક્ષમાપણ સ્તોત્રમ્

શિવાપરાધક્ષમાપણ સ્તોત્રમ્

આદૌ કર્મપ્રસઙ્ગાત્કલયતિ કલુષં માતૃકુક્ષૌ સ્થિતં માં
વિણ્મૂત્રામેધ્યમધ્યે કથયતિ નિતરાં જાઠરો જાતવેદાઃ |
યદ્યદ્વૈ તત્ર દુઃખં વ્યથયતિ નિતરાં શક્યતે કેન વક્તું
ક્ષન્તવ્યો મેઽપરાધઃ શિવ શિવ શિવ ભો શ્રી મહાદેવ શમ્ભો || ૧||
બાલ્યે દુઃખાતિરેકો મલલુલિતવપુઃ સ્તન્યપાને પિપાસા
નો શક્તશ્ચેન્દ્રિયેભ્યો ભવગુણજનિતાઃ જન્તવો માં તુદન્તિ |
નાનારોગાદિદુઃખાદ્રુદનપરવશઃ શઙ્કરં ન સ્મરામિ
ક્ષન્તવ્યો મેઽપરાધઃ શિવ શિવ શિવ ભો શ્રી મહાદેવ શમ્ભો || ૨||
પ્રૌઢોઽહં યૌવનસ્થો વિષયવિષધરૈઃ પઞ્ચભિર્મર્મસન્ધૌ
દષ્ટો નષ્ટોઽવિવેકઃ સુતધનયુવતિસ્વાદુસૌખ્યે નિષણ્ણઃ |
શૈવીચિન્તાવિહીનં મમ હૃદયમહો માનગર્વાધિરૂઢં
ક્ષન્તવ્યો મેઽપરાધઃ શિવ શિવ શિવ ભો શ્રી મહાદેવ શમ્ભો || ૩||
વાર્ધક્યે ચેન્દ્રિયાણાં વિગતગતિમતિશ્ચાધિદૈવાદિતાપૈઃ
પાપૈ રોગૈર્વિયોગૈસ્ત્વનવસિતવપુઃ પ્રૌઢહીનં ચ દીનમ્ |
મિથ્યામોહાભિલાષૈર્ભ્રમતિ મમ મનો ધૂર્જટેર્ધ્યાનશૂન્યં
ક્ષન્તવ્યો મેઽપરાધઃ શિવ શિવ શિવ ભો શ્રી મહાદેવ શમ્ભો || ૪||
નો શક્યં સ્માર્તકર્મ પ્રતિપદગહનપ્રત્યવાયાકુલાખ્યં
શ્રૌતે વાર્તા કથં મે દ્વિજકુલવિહિતે બ્રહ્મમાર્ગેઽસુસારે |
જ્ઞાતો ધર્મો વિચારૈઃ શ્રવણમનનયોઃ કિં નિદિધ્યાસિતવ્યં
ક્ષન્તવ્યો મેઽપરાધઃ શિવ શિવ શિવ ભો શ્રી મહાદેવ શમ્ભો || ૫||
સ્નાત્વા પ્રત્યૂષકાલે સ્નપનવિધિવિધૌ નાહૃતં ગાઙ્ગતોયં
પૂજાર્થં વા કદાચિદ્બહુતરગહનાત્ખણ્ડબિલ્વીદલાનિ |
નાનીતા પદ્મમાલા સરસિ વિકસિતા ગન્ધધૂપૈઃ ત્વદર્થં
ક્ષન્તવ્યો મેઽપરાધઃ શિવ શિવ શિવ ભો શ્રી મહાદેવ શમ્ભો || ૬||
દુગ્ધૈર્મધ્વાજ્યુતૈર્દધિસિતસહિતૈઃ સ્નાપિતં નૈવ લિઙ્ગં
નો લિપ્તં ચન્દનાદ્યૈઃ કનકવિરચિતૈઃ પૂજિતં ન પ્રસૂનૈઃ |
ધૂપૈઃ કર્પૂરદીપૈર્વિવિધરસયુતૈર્નૈવ ભક્ષ્યોપહારૈઃ
ક્ષન્તવ્યો મેઽપરાધઃ શિવ શિવ શિવ ભો શ્રી મહાદેવ શમ્ભો || ૭||
ધ્યાત્વા ચિત્તે શિવાખ્યં પ્રચુરતરધનં નૈવ દત્તં દ્વિજેભ્યો
હવ્યં તે લક્ષસઙ્ખ્યૈર્હુતવહવદને નાર્પિતં બીજમન્ત્રૈઃ |
નો તપ્તં ગાઙ્ગાતીરે વ્રતજનનિયમૈઃ રુદ્રજાપ્યૈર્ન વેદૈઃ
ક્ષન્તવ્યો મેઽપરાધઃ શિવ શિવ શિવ ભો શ્રી મહાદેવ શમ્ભો || ૮||
સ્થિત્વા સ્થાને સરોજે પ્રણવમયમરુત્કુમ્ભકે (કુણ્ડલે)સૂક્ષ્મમાર્ગે
શાન્તે સ્વાન્તે પ્રલીને પ્રકટિતવિભવે જ્યોતિરૂપેઽપરાખ્યે |
લિઙ્ગજ્ઞે બ્રહ્મવાક્યે સકલતનુગતં શઙ્કરં ન સ્મરામિ
ક્ષન્તવ્યો મેઽપરાધઃ શિવ શિવ શિવ ભો શ્રી મહાદેવ શમ્ભો || ૯||
નગ્નો નિઃસઙ્ગશુદ્ધસ્ત્રિગુણવિરહિતો ધ્વસ્તમોહાન્ધકારો
નાસાગ્રે ન્યસ્તદૃષ્ટિર્વિદિતભવગુણો નૈવ દૃષ્ટઃ કદાચિત્ |
ઉન્મન્યાઽવસ્થયા ત્વાં વિગતકલિમલં શઙ્કરં ન સ્મરામિ
ક્ષન્તવ્યો મેઽપરાધઃ શિવ શિવ શિવ ભો શ્રી મહાદેવ શમ્ભો || ૧૦||
ચન્દ્રોદ્ભાસિતશેખરે સ્મરહરે ગઙ્ગાધરે શઙ્કરે
સર્પૈર્ભૂષિતકણ્ઠકર્ણયુગલે (વિવરે)નેત્રોત્થવૈશ્વાનરે |
દન્તિત્વક્કૃતસુન્દરામ્બરધરે ત્રૈલોક્યસારે હરે
મોક્ષાર્થં કુરુ ચિત્તવૃત્તિમચલામન્યૈસ્તુ કિં કર્મભિઃ || ૧૧||
કિં વાઽનેન ધનેન વાજિકરિભિઃ પ્રાપ્તેન રાજ્યેન કિં
કિં વા પુત્રકલત્રમિત્રપશુભિર્દેહેન ગેહેન કિમ્ |
જ્ઞાત્વૈતત્ક્ષણભઙ્ગુરં સપદિ રે ત્યાજ્યં મનો દૂરતઃ
સ્વાત્માર્થં ગુરુવાક્યતો ભજ મન શ્રીપાર્વતીવલ્લભમ્ || ૧૨||
આયુર્નશ્યતિ પશ્યતાં પ્રતિદિનં યાતિ ક્ષયં યૌવનં
પ્રત્યાયાન્તિ ગતાઃ પુનર્ન દિવસાઃ કાલો જગદ્ભક્ષકઃ |
લક્ષ્મીસ્તોયતરઙ્ગભઙ્ગચપલા વિદ્યુચ્ચલં જીવિતં
તસ્માત્ત્વાં (માં)શરણાગતં શરણદ ત્વં રક્ષ રક્ષાધુના || ૧૩||
વન્દે દેવમુમાપતિં સુરગુરું વન્દે જગત્કારણં
વન્દે પન્નગભૂષણં મૃગધરં વન્દે પશૂનાં પતિમ્ |
વન્દે સૂર્યશશાઙ્કવહ્નિનયનં વન્દે મુકુન્દપ્રિયં
વન્દે ભક્તજનાશ્રયં ચ વરદં વન્દે શિવં શઙ્કરમ્ || ૧૪||
ગાત્રં ભસ્મસિતં ચ હસિતં હસ્તે કપાલં સિતં
ખટ્વાઙ્ગં ચ સિતં સિતશ્ચ વૃષભઃ કર્ણે સિતે કુણ્ડલે |
ગઙ્ગાફેનસિતા જટા પશુપતેશ્ચન્દ્રઃ સિતો મૂર્ધનિ
સોઽયં સર્વસિતો દદાતુ વિભવં પાપક્ષયં સર્વદા || ૧૫||
કરચરણકૃતં વાક્કાયજં કર્મજં વા
શ્રવણનયનજં વા માનસં વાઽપરાધમ્ |
વિહિતમવિહિતં વા સર્વમેતત્ક્ષ્મસ્વ
શિવ શિવ કરુણાબ્ધે શ્રી મહાદેવ શમ્ભો || ૧૬||
|| ઇતિ શ્રીમદ્ શંકરાચાર્યકૃત શિવાપરાધક્ષમાપણ સ્તોત્રં સંપૂર્ણમ્ ||

દારિદ્રય દહન શિવસ્તોત્રં

દારિદ્રય દહન શિવસ્તોત્રં
વિશ્વેશ્વરાય નરકાર્ણવ તારણાય કણામૃતાય શશિશેખરધારણાય |
કર્પૂરકાન્તિધવલાય જટાધરાય દારિદ્રય દુઃખદહનાય નમઃ શિવાય || ૧||
ગૌરીપ્રિયાય રજનીશકલાધરાય કાલાન્તકાય ભુજગાધિપકઙ્કણાય |
ગંગાધરાય ગજરાજવિમર્દનાય દારિદ્રય દુઃખદહનાય નમઃ શિવાય || ૨||
ભક્તિપ્રિયાય ભવરોગભયાપહાય ઉગ્રાય દુર્ગભવસાગરતારણાય |
જ્યોતિર્મયાય ગુણનામસુનૃત્યકાય દારિદ્રય દુઃખદહનાય નમઃ શિવાય || ૩||
ચર્મમ્બરાય શવભસ્મવિલેપનાય ભાલેક્ષણાય મણિકુણ્ડલમણ્ડિતાય |
મંઝીરપાદયુગલાય જટાધરાય દારિદ્રય દુઃખદહનાય નમઃ શિવાય || ૪||
પઞ્ચાનનાય ફણિરાજવિભૂષણાય હેમાંશુકાય ભુવનત્રયમણ્ડિતાય |
આનન્દભૂમિવરદાય તમોમયાય દારિદ્રય દુઃખદહનાય નમઃ શિવાય || ૫||
ભાનુપ્રિયાય ભવસાગરતારણાય કાલાન્તકાય કમલાસનપૂજિતાય |
નેત્રત્રયાય શુભલક્ષણ લક્ષિતાય દારિદ્રય દુઃખદહનાય નમઃ શિવાય || ૬||
રામપ્રિયાય રઘુનાથવરપ્રદાય નાગપ્રિયાય નરકાર્ણવતારણાય |
પુણ્યેષુ પુણ્યભરિતાય સુરાર્ચિતાય દારિદ્રય દુઃખદહનાય નમઃ શિવાય || ૭||
મુક્તેશ્વરાય ફલદાય ગણેશ્વરાય ગીતપ્રિયાય વૃષભેશ્વરવાહનાય |
માતઙ્ગચર્મવસનાય મહેશ્વરાય દારિદ્રય દુઃખદહનાય નમઃ શિવાય || ૮||
વસિષ્ઠેન કૃતં સ્તોત્રં સર્વરોગનિવારણં |
સર્વસંપત્કરં શીઘ્રં પુત્રપૌત્રાદિવર્ધનમ્ |
ત્રિસંધ્યં યઃ પઠેન્નિત્યં સ હિ સ્વર્ગમવાપ્નુયાત્ || ૯||
|| ઇતિ શ્રીવસિષ્ઠવિરચિતં દારિદ્રયદહનશિવસ્તોત્રં સમ્પૂર્ણમ્ ||

દ્વાદશ જ્યોતિર્લિઙ્ગ સ્તોત્રમ્

દ્વાદશ જ્યોતિર્લિઙ્ગ સ્તોત્રમ્
સૌરાષ્ટ્રદેશે વિશદેઽતિરમ્યે જ્યોતિર્મયં ચન્દ્રકલાવતંસમ્ |
ભક્તિપ્રદાનાય કૃપાવતીર્ણં તં સોમનાથં શરણં પ્રપદ્યે || ૧||
શ્રીશૈલશૃઙ્ગે વિબુધાતિસઙ્ગે તુલાદ્રિતુઙ્ગેઽપિ મુદા વસન્તમ્ |
તમર્જુનં મલ્લિકપૂર્વમેકં નમામિ સંસારસમુદ્રસેતુમ્ || ૨||
અવન્તિકાયાં વિહિતાવતારં મુક્તિપ્રદાનાય ચ સજ્જનાનામ્ |
અકાલમૃત્યોઃ પરિરક્ષણાર્થં વન્દે મહાકાલમહાસુરેશમ્ || ૩||
કાવેરિકાનર્મદયોઃ પવિત્રે સમાગમે સજ્જનતારણાય |
સદૈવમાન્ધાતૃપુરે વસન્તમોઙ્કારમીશં શિવમેકમીડે || ૪||
પૂર્વોત્તરે પ્રજ્વલિકાનિધાને સદા વસન્તં ગિરિજાસમેતમ્ |
સુરાસુરારાધિતપાદપદ્મં શ્રીવૈદ્યનાથં તમહં નમામિ || ૫||
યામ્યે સદઙ્ગે નગરેઽતિરમ્યે વિભૂષિતાઙ્ગં વિવિધૈશ્ચ ભોગૈઃ |
સદ્ભક્તિમુક્તિપ્રદમીશમેકં શ્રીનાગનાથં શરણં પ્રપદ્યે || ૬||
મહાદ્રિપાર્શ્વે ચ તટે રમન્તં સમ્પૂજ્યમાનં સતતં મુનીન્દ્રૈઃ |
સુરાસુરૈર્યક્ષ મહોરગાઢ્યૈઃ કેદારમીશં શિવમેકમીડે || ૭||
સહ્યાદ્રિશીર્ષે વિમલે વસન્તં ગોદાવરિતીરપવિત્રદેશે |
યદ્ધર્શનાત્પાતકમાશુ નાશં પ્રયાતિ તં ત્ર્યમ્બકમીશમીડે || ૮||
સુતામ્રપર્ણીજલરાશિયોગે નિબધ્ય સેતું વિશિખૈરસંખ્યૈઃ |
શ્રીરામચન્દ્રેણ સમર્પિતં તં રામેશ્વરાખ્યં નિયતં નમામિ || ૯||
યં ડાકિનિશાકિનિકાસમાજે નિષેવ્યમાણં પિશિતાશનૈશ્ચ |
સદૈવ ભીમાદિપદપ્રસિદ્દં તં શઙ્કરં ભક્તહિતં નમામિ || ૧૦||
સાનન્દમાનન્દવને વસન્તમાનન્દકન્દં હતપાપવૃન્દમ્ |
વારાણસીનાથમનાથનાથં શ્રીવિશ્વનાથં શરણં પ્રપદ્યે || ૧૧||
ઇલાપુરે રમ્યવિશાલકેઽસ્મિન્ સમુલ્લસન્તં ચ જગદ્વરેણ્યમ્ |
વન્દે મહોદારતરસ્વભાવં ઘૃષ્ણેશ્વરાખ્યં શરણમ્ પ્રપદ્યે || ૧૨||
જ્યોતિર્મયદ્વાદશલિઙ્ગકાનાં શિવાત્મનાં પ્રોક્તમિદં ક્રમેણ |
સ્તોત્રં પઠિત્વા મનુજોઽતિભક્ત્યા ફલં તદાલોક્ય નિજં ભજેચ્ચ ||
|| ઇતિ દ્વાદશ જ્યોતિર્લિઙ્ગસ્તોત્રં સંપૂર્ણમ્ ||

વેદસારશિવસ્તોત્રમ્


અથ વેદસારશિવસ્તોત્રમ્
પશૂનાં પતિં પાપનાશં પરેશં
ગજેન્દ્રસ્ય કૃત્તિં વસાનં વરેણ્યમ્ |
જટાજૂટમધ્યે સ્ફુરદ્ગાઙ્ગવારિં
મહાદેવમેકં સ્મરામિ સ્મરારિમ્ || ૧||

મહેશં સુરેશં સુરારાતિનાશં
વિભું વિશ્વનાથં વિભૂત્યઙ્ગભૂષમ્ |
વિરૂપાક્ષમિન્દ્વર્કવહ્નિત્રિનેત્રં
સદાનન્દમીડે પ્રભું પઞ્ચવક્ત્રમ્ || ૨||

ગિરીશં ગણેશં ગલે નીલવર્ણં
ગવેન્દ્રાધિરૂઢં ગુણાતીતરૂપમ્ |
ભવં ભાસ્વરં ભસ્મના ભૂષિતાઙ્ગં
ભવાનીકલત્રં ભજે પઞ્ચવક્ત્રમ્ || ૩||

શિવાકાન્ત શંભો શશાઙ્કાર્ધમૌલે
મહેશાન શૂલિઞ્જટાજૂટધારિન્ |
ત્વમેકો જગદ્વ્યાપકો વિશ્વરૂપઃ
પ્રસીદ પ્રસીદ પ્રભો પૂર્ણરૂપ || ૪||

પરાત્માનમેકં જગદ્બીજમાદ્યં
નિરીહં નિરાકારમોંકારવેદ્યમ્ |
યતો જાયતે પાલ્યતે યેન વિશ્વં
તમીશં ભજે લીયતે યત્ર વિશ્વમ્ || ૫||

ન ભૂમિર્નં ચાપો ન વહ્નિર્ન વાયુ-
ર્ન ચાકાશમાસ્તે ન તન્દ્રા ન નિદ્રા |
ન ચોષ્ણં ન શીતં ન દેશો ન વેષો
ન યસ્યાસ્તિ મૂર્તિસ્ત્રિમૂર્તિં તમીડે || ૬||

અજં શાશ્વતં કારણં કારણાનાં
શિવં કેવલં ભાસકં ભાસકાનામ્ |
તુરીયં તમઃપારમાદ્યન્તહીનં
પ્રપદ્યે પરં પાવનં દ્વૈતહીનમ્ || ૭||

નમસ્તે નમસ્તે વિભો વિશ્વમૂર્તે
નમસ્તે નમસ્તે ચિદાનન્દમૂર્તે |
નમસ્તે નમસ્તે તપોયોગગમ્ય
નમસ્તે નમસ્તે શ્રુતિજ્ઞાનગમ્ય || ૮||

પ્રભો શૂલપાણે વિભો વિશ્વનાથ
મહાદેવ શંભો મહેશ ત્રિનેત્ર |
શિવાકાન્ત શાન્ત સ્મરારે પુરારે
ત્વદન્યો વરેણ્યો ન માન્યો ન ગણ્યઃ || ૯||

શંભો મહેશ કરુણામય શૂલપાણે
ગૌરીપતે પશુપતે પશુપાશનાશિન્ |
કાશીપતે કરુણયા જગદેતદેક-
સ્ત્વંહંસિ પાસિ વિદધાસિ મહેશ્વરોઽસિ || ૧૦||

ત્વત્તો જગદ્ભવતિ દેવ ભવ સ્મરારે
ત્વય્યેવ તિષ્ઠતિ જગન્મૃડ વિશ્વનાથ |
ત્વય્યેવ ગચ્છતિ લયં જગદેતદીશ
લિઙ્ગાત્મકે હર ચરાચરવિશ્વરૂપિન્ || ૧૧||

||ઇતિ શ્રીમદપરમહંસપરિવ્રાજકાચાર્યસ્ય શ્રીગોવિન્દભગવત્પૂજ્યપાદશિષ્યસ્ય શ્રીમચ્છંકરભગવતઃ કૃતૌ વેદસારશિવસ્તોત્રં સંપૂર્ણમ્||

રુદ્રાષ્ટકં ( તુલસીદાસ )

રુદ્રાષ્ટકં ( તુલસીદાસ )

|| શ્રીરુદ્રાષ્ટકમ્ ||
નમામીશમીશાન નિર્વાણરૂપં વિભું વ્યાપકં બ્રહ્મવેદસ્વરૂપમ્ |
નિજં નિર્ગુણં નિર્વિકલ્પં નિરીહં ચિદાકાશમાકાશવાસં ભજેઽહમ્ || ૧||
નિરાકારમોંકારમૂલં તુરીયં ગિરા જ્ઞાન ગોતીતમીશં ગિરીશમ્ |
કરાલં મહાકાલ કાલં કૃપાલં ગુણાગાર સંસારપારં નતોઽહમ્ || ૨||
તુષારાદ્રિ સંકાશ ગૌરં ગભીરં મનોભૂત કોટિપ્રભા શ્રી શરીરમ્ |
સ્ફુરન્મૌલિ કલ્લોલિની ચારુ ગઙ્ગા લસદ્ભાલબાલેન્દુ કણ્ઠે ભુજઙ્ગા || ૩||
ચલત્કુણ્ડલં ભ્રૂ સુનેત્રં વિશાલં પ્રસન્નાનનં નીલકણ્ઠં દયાલમ્ |
મૃગાધીશચર્મામ્બરં મુણ્ડમાલં પ્રિયં શંકરં સર્વનાથં ભજામિ || ૪||
પ્રચણ્ડં પ્રકૃષ્ટં પ્રગલ્ભં પરેશં અખણ્ડં અજં ભાનુકોટિપ્રકાશમ્ |
ત્રયઃ શૂલ નિર્મૂલનં શૂલપાણિં ભજેઽહં ભવાનીપતિં ભાવગમ્યમ્ || ૫||
કલાતીત કલ્યાણ કલ્પાન્તકારી સદા સજ્જનાનન્દદાતા પુરારી |
ચિદાનન્દ સંદોહ મોહાપહારી પ્રસીદ પ્રસીદ પ્રભો મન્મથારી || ૬||
ન યાવત્ ઉમાનાથ પાદારવિન્દં ભજન્તીહ લોકે પરે વા નરાણામ્ |
ન તાવત્ સુખં શાન્તિ સન્તાપનાશં પ્રસીદ પ્રભો સર્વભૂતાધિવાસમ્ || ૭||
ન જાનામિ યોગં જપં નૈવ પૂજાં નતોઽહં સદા સર્વદા શમ્ભુ તુભ્યમ્ |
જરા જન્મ દુઃખૌઘ તાતપ્યમાનં પ્રભો પાહિ આપન્નમામીશ શમ્ભો || ૮||
રુદ્રાષ્ટકમિદં પ્રોક્તં વિપ્રેણ હરતોષયે |
યે પઠન્તિ નરા ભક્ત્યા તેષાં શમ્ભુઃ પ્રસીદતિ ||
|| ઇતિ શ્રીગોસ્વામિતુલસીદાસકૃતં શ્રીરુદ્રાષ્ટકં સંપૂર્ણમ્ ||

રુદ્રાભિષેકસ્તોત્ર

Rudrabhishek stotra in gujrati

રુદ્રાભિષેકસ્તોત્ર

ૐ સર્વદેવતાભ્યો નમ :

ૐ નમો ભવાય શર્વાય રુદ્રાય વરદાય ચ |
પશૂનામ્ પતયે નિત્યમુગ્રાય ચ કપર્દિને ||૧||
મહાદેવાય ભીમાય ત્ર્યમ્બકાય ચ શાન્તયે |
ઈશાનાય મખઘ્નાય નમોઽસ્ત્વન્ધકઘાતિને ||૨||
કુમારગુરવે તુભ્યમ્ નીલગ્રીવાય વેધસે |
પિનાકિને હિવષ્યાય સત્યાય વિભવે સદા ||૩||
વિલોહિતાય ધૂમ્રાય વ્યાધાયાનપરાજિતે |
નિત્યનીલિશખણ્ડાય શૂલિને દિવ્યચક્ષુષે ||૪||
હન્ત્રે ગોપ્ત્રે ત્રિનેત્રાય વ્યાધાય વસુરેતસે |
અચિન્ત્યાયામ્બિકાભર્ત્રે સર્વદેવસ્તુતાય ચ ||૫||
વૃષધ્વજાય મુણ્ડાય જિટને બ્રહ્મચારિણે |
તપ્યમાનાય સિલલે બ્રહ્મણ્યાયાજિતાય ચ ||૬||
વિશ્વાત્મને વિશ્વસૃજે વિશ્વમાવૃત્ય તિષ્ઠતે |
નમો નમસ્તે સેવ્યાય ભૂતાનાં પ્રભવે સદા ||૭||
બ્રહ્મવક્ત્રાય સર્વાય શંકરાય શિવાય ચ |
નમોઽસ્તુ વાચસ્પતયે પ્રજાનાં પતયે નમ: ||૮||
નમો વિશ્વસ્ય પતયે મહતાં પતયે નમ: |
નમ: સહસ્રિશરસે સહસ્રભુજમૃત્યવે |
સહસ્રનેત્રપાદાય નમોઽસંખ્યેયકર્મણે||૯||
નમો હિરણ્યવર્ણાય હિરણ્યકવચાય ચ |
ભક્તાનુકિમ્પને નિત્યં સિધ્યતાં નો વર: પ્રભો ||૧૦||
એવં સ્તુત્વા મહાદેવં વાસુદેવ: સહાર્જુન: |
પ્રસાદયામાસ ભવં તદા હ્યસ્ત્રોપલબ્ધયે ||૧૧|| .
|| ઇતિ રુદ્રાભિષેકસ્તોત્રમ્ સંપૂર્ણ ||

Tuesday 8 February 2011

સરસ્વતી સ્તોત્ર

શુક્લાં બ્રહ્મ-વિચાર-સાર-પરમાં આદ્યાં જગદ્-વ્યાપિનીમ્|
વીણા-પુસ્તક-ધારિણીમભયદાં જાડ્યાન્ધકારાપહામ્ ||
હસ્તે સ્ફાટિક-માલિકાં વિદધતીં પદ્માસને સંસ્થિતામ્|
વન્દે તાં પરમેશ્વરીં ભગવતીં બુદ્ધિ-પ્રદાં શારદામ્ ||૧||

યા કુન્દેન્દુ-તુષાર-હાર-ધવલા યા શુભ્ર-વસ્ત્રાવૃતા,
યા વીણા વર-દણ્ડ-મણ્ડિત-કરા યા શ્વેત-પદ્માસના|
યા બ્રહ્માઽચ્યુત-શંકર-પ્રભૃતિભિર્દેવૈઃ સદા સેવિતા,
સા માં પાતુ સરસ્વતી ભગવતી નિઃશેષ-જાડ્યાપહા ||૨||

હ્રીં હ્રીં હ્રીં હૃદ્યૈક-બીજે શશિ-રુચિ-કમલે કલ-વિસૃષ્ટ-શોભે,
ભવ્યે ભવ્યાનુકૂલે કુમતિ-વન-દવે વિશ્વ-વન્દ્યાંઘ્રિ-પદ્મે|
પદ્મે પદ્મોપવિષ્ટે પ્રણત-જનો મોદ સમ્પાદયિત્રી,
પ્રોત્ફુલ્લ-જ્ઞાન-કૂટે હરિ-નિજ-દયિતે દેવિ! સંસાર તારે ||૩||

ઐં ઐં દૃષ્ટ-મન્ત્રે કમલ-ભવ-મુખામ્ભોજ-ભૂત-સ્વરુપે,
રુપારુપ-પ્રકાશે સકલ-ગુણ-મયે નિર્ગુણે નિર્વિકારે|
ન સ્થૂલે નૈવ સૂક્ષ્મેઽપ્યવિદિત-વિભવે નાપિ વિજ્ઞાન-તત્ત્વે,
વિશ્વે વિશ્વાન્તરાલે સુર-વર-નમિતે નિષ્કલે નિત્ય-શુદ્ધે ||૪||

ઉક્ત સ્ત્રોત નો પાઠ કરવાથી ભગવતી દેવી સરસ્વતી નો કંઠ મા વાસ થાય છે.

સરસ્વતી સ્તોત્ર

ૐ રવિ-રુદ્ર-પિતામહ-વિષ્ણુ-નુતં, હરિ-ચન્દન-કુંકુમ-પંક-યુતમ્!
મુનિ-વૃન્દ-ગજેન્દ્ર-સમાન-યુતં, તવ નૌમિ સરસ્વતિ! પાદ-યુગમ્ ||૧||

શશિ-શુદ્ધ-સુધા-હિમ-ધામ-યુતં, શરદમ્બર-બિમ્બ-સમાન-કરમ્|
બહુ-રત્ન-મનોહર-કાન્તિ-યુતં, તવ નૌમિ સરસ્વતિ! પાદ-યુગમ્ ||૨||

કનકાબ્જ-વિભૂષિત-ભીતિ-યુતં, ભવ-ભાવ-વિભાવિત-ભિન્ન-પદમ્|
પ્રભુ-ચિત્ત-સમાહિત-સાધુ-પદં, તવ નૌમિ સરસ્વતિ! પાદ-યુગમ્ ||૩||

મતિ-હીન-જનાશ્રય-પારમિદં, સકલાગમ-ભાષિત-ભિન્ન-પદમ્|
પરિ-પૂરિત-વિશવમનેક-ભવં, તવ નૌમિ સરસ્વતિ! પાદ-યુગમ્ ||૪||

સુર-મૌલિ-મણિ-દ્યુતિ-શુભ્ર-કરં, વિષયાદિ-મહા-ભય-વર્ણ-હરમ્|
નિજ-કાન્તિ-વિલાયિત-ચન્દ્ર-શિવં, તવ નૌમિ સરસ્વતિ! પાદ-યુગમ્ ||૫||

ભવ-સાગર-મજ્જન-ભીતિ-નુતં, પ્રતિ-પાદિત-સન્તતિ-કારમિદમ્|
વિમલાદિક-શુદ્ધ-વિશુદ્ધ-પદં, તવ નૌમિ સરસ્વતિ! પાદ-યુગમ્ ||૬||

પરિપૂર્ણ-મનોરથ-ધામ-નિધિં, પરમાર્થ-વિચાર-વિવેક-વિધિમ્|
સુર-યોષિત-સેવિત-પાદ-તમં, તવ નૌમિ સરસ્વતિ! પાદ-યુગમ્ ||૭||

ગુણનૈક-કુલ-સ્થિતિ-ભીતિ-પદં, ગુણ-ગૌરવ-ગર્વિત-સત્ય-પદમ્|
કમલોદર-કોમલ-પાદ-તલં,તવ નૌમિ સરસ્વતિ! પાદ-યુગમ્ ||૮||

||ફલ-શ્રુતિ ||
ઇદં સ્તોત્રં મહા-પુણ્યં, બ્રહ્મણા પરિકીર્તિતં|
યઃ પઠેત્ પ્રાતરુત્થાય, તસ્ય કણ્ઠે સરસ્વતી ||
ત્રિસંધ્યં યો જપેન્નિત્યં, જલે વાપિ સ્થલે સ્થિતઃ|
પાઠ-માત્રે ભવેત્ પ્રાજ્ઞો, બ્રહ્મ-નિષ્ઠો પુનઃ પુનઃ ||

હૃદય-કમલ-મધ્યે, દીપ-વદ્ વેદ-સારે|
પ્રણવ-મયમતર્ક્યં, યોગિભિઃ ધ્યાન-ગમ્યકમ્ ||
હરિ-ગુરુ-શિવ-યોગં, સર્વ-ભૂતસ્થમેકમ્|
સકૃદપિ મનસા વૈ, ધ્યાયેદ્ યઃ સઃ ભવેન્મુક્ત ||

નિયમીત ઉપરોક્ત સ્તોત્ર નો પાઠ કરવાથી દેવી સરસ્વતી ની પૂર્ણ કૃપા મળે છે અને મોક્ષ ની પ્રાપ્તિ થાય છે.

શ્રીસરસ્વતી સ્તુતિ

યા કુન્દેન્દુ- તુષારહાર- ધવલા યા શુભ્ર- વસ્ત્રાવૃતા
યા વીણાવરદણ્ડમન્ડિતકરા યા શ્વેતપદ્માસના |
યા બ્રહ્માચ્યુત- શંકર- પ્રભૃતિભિર્દેવૈઃ સદા પૂજિતા
સા માં પાતુ સરસ્વતી ભગવતી નિઃશેષજાડ્યાપહા || ૧||

દોર્ભિર્યુક્તા ચતુર્ભિઃ સ્ફટિકમણિમયીમક્ષમાલાં દધાના
હસ્તેનૈકેન પદ્મં સિતમપિ ચ શુકં પુસ્તકં ચાપરેણ |
ભાસા કુન્દેન્દુ- શંખસ્ફટિકમણિનિભા ભાસમાનાઽસમાના
સા મે વાગ્દેવતેયં નિવસતુ વદને સર્વદા સુપ્રસન્ના || ૨||

આશાસુ રાશી ભવદંગવલ્લિ
ભાસૈવ દાસીકૃત- દુગ્ધસિન્ધુમ્ |
મન્દસ્મિતૈર્નિન્દિત- શારદેન્દું
વન્દેઽરવિન્દાસન- સુન્દરિ ત્વામ્ || ૩||

શારદા શારદામ્બોજવદના વદનામ્બુજે |
સર્વદા સર્વદાસ્માકં સન્નિધિં સન્નિધિં ક્રિયાત્ || ૪||

સરસ્વતીં ચ તાં નૌમિ વાગધિષ્ઠાતૃ- દેવતામ્ |
દેવત્વં પ્રતિપદ્યન્તે યદનુગ્રહતો જનાઃ || ૫||

પાતુ નો નિકષગ્રાવા મતિહેમ્નઃ સરસ્વતી |
પ્રાજ્ઞેતરપરિચ્છેદં વચસૈવ કરોતિ યા || ૬||

શુદ્ધાં બ્રહ્મવિચારસારપરમા- માદ્યાં જગદ્વ્યાપિનીં
વીણાપુસ્તકધારિણીમભયદાં જાડ્યાન્ધકારાપહામ્ |
હસ્તે સ્પાટિકમાલિકાં વિદધતીં પદ્માસને સંસ્થિતાં
વન્દે તાં પરમેશ્વરીં ભગવતીં બુદ્ધિપ્રદાં શારદામ્ || ૭||
વીણાધરે વિપુલમંગલદાનશીલે
ભક્તાર્તિનાશિનિ વિરિંચિહરીશવન્દ્યે |
કીર્તિપ્રદેઽખિલમનોરથદે મહાર્હે
વિદ્યાપ્રદાયિનિ સરસ્વતિ નૌમિ નિત્યમ્ || ૮||

શ્વેતાબ્જપૂર્ણ- વિમલાસન- સંસ્થિતે હે
શ્વેતામ્બરાવૃતમનોહરમંજુગાત્રે |
ઉદ્યન્મનોજ્ઞ- સિતપંકજમંજુલાસ્યે
વિદ્યાપ્રદાયિનિ સરસ્વતિ નૌમિ નિત્યમ્ || ૯||

માતસ્ત્વદીય- પદપંકજ- ભક્તિયુક્તા
યે ત્વાં ભજન્તિ નિખિલાનપરાન્વિહાય |
તે નિર્જરત્વમિહ યાન્તિ કલેવરેણ
ભૂવહ્નિ- વાયુ- ગગનામ્બુ- વિનિર્મિતેન || ૧૦||

મોહાન્ધકાર- ભરિતે હૃદયે મદીયે
માતઃ સદૈવ કુરુ વાસમુદારભાવે |
સ્વીયાખિલાવયવ- નિર્મલસુપ્રભાભિઃ
શીઘ્રં વિનાશય મનોગતમન્ધકારમ્ || ૧૧||

બ્રહ્મા જગત્ સૃજતિ પાલયતીન્દિરેશઃ
શમ્ભુર્વિનાશયતિ દેવિ તવ પ્રભાવૈઃ |
ન સ્યાત્કૃપા યદિ તવ પ્રકટપ્રભાવે
ન સ્યુઃ કથંચિદપિ તે નિજકાર્યદક્ષાઃ || ૧૨||

લક્ષ્મિર્મેધા ધરા પુષ્ટિર્ગૌરી તૃષ્ટિઃ પ્રભા ધૃતિઃ |
એતાભિઃ પાહિ તનુભિરષ્ટભિર્માં સરસ્વતી || ૧૩||

સરસવત્યૈ નમો નિત્યં ભદ્રકાલ્યૈ નમો નમઃ
વેદ- વેદાન્ત- વેદાંગ- વિદ્યાસ્થાનેભ્ય એવ ચ || ૧૪||

સરસ્વતિ મહાભાગે વિદ્યે કમલલોચને |
વિદ્યારૂપે વિશાલાક્ષિ વિદ્યાં દેહિ નમોસ્તુ તે || ૧૫||

યદક્ષર- પદભ્રષ્ટં માત્રાહીનં ચ યદ્ભવેત્ |
તત્સર્વં ક્ષમ્યતાં દેવિ પ્રસીદ પરમેશ્વરિ || ૧૬||

|| ઇતિ શ્રીસરસ્વતી સ્તોત્રં સંપૂર્ણં||